
રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા:-દાહોદ લાઈવ ડેસ્ક.
-
દાહોદમાં વીતેલા 24 કલાકમાં 6 મૃતદેહોની કોવીડ ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયાં
-
દાહોદના સ્મશાનમાં સાગમટે કોવીડ ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કારથી અંતિમ સંસ્કારમાં હાજર લોકોમાં ફફડાટ ફેલાયો
-
મૃતદેહોને સ્મશાન સુધી લઈ જતી જૂની અને ખખડધજ શબ વાહીની ખોટકાઈ :મૃતકના અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારજનોને રાહ જોવાનો વારો આવ્યો
દાહોદ તા.૦૭