
જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદ શહેરમાં કોરોના સંક્રમણને નાથવા માટે રાત્રી કર્ફ્યુના ચુસ્તપણે પાલન માટે પોલિસ તંત્ર સુસજ્જ થયો
-
દાહોદ શહેરમાં 20 જેટલાં પોઇન્ટ ઉપર કુલ 102 પોલિસ કર્મીઓ વિવિધ વિસ્તારોમાં ચુસ્તપણે પાલન કરાવશે
-
પોલીસના ૦૧ પી.આઈ., ૦૪, પી.એસ.આઈ., ૫૭ પોલીસ જવાનો, ૧૦ એસ.આર.પી., એચ.ચી./જી.આર.ડી.ના ૩૦ જવાનો મળી કુલ ૧૦૨ કર્મીઓ ખડેપગે રાત્રી દરમિયાન ફરજ બજાવશે