
રાજેન્દ્ર શર્મા દાહોદ લાઈવ ડેસ્ક….
દાહોદ કોરોના કાળમાં 11 માસથી બંધ પડેલી ગરીબ તેમજ મધ્યમવર્ગની “લાઈફલાઈન”ગણાતી “મેમુ ટ્રેન”આજથી પુનઃ શરૂ થઇ
-
સંપૂર્ણ રિઝર્વેશન ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધુ ભાડુ ચૂકવવું પડશે
-
દાહોદ-રતલામ -ઉજ્જૈન તરફ જતા મુસાફરો ત્રણ અલગ અલગ ટિકિટ લઇ યાત્રા કરશે
-
મેમુ ટ્રેનમાં મુસાફરી કરવા માટે એક દિવસ પહેલાં રિઝર્વેશન કરાવવું પડશે