વિપુલ જોષી @ ગરબાડા
ગરબાડા તાલુકાના વિવિધ ગ્રુપો દ્વારા આ વખતે અંબાજી પગપાળા જવાના બદલે સ્થાનિક કક્ષાએ જ માતાજીના મંદિરોમાં ધજા ચડાવી
રામદેવપીર અને તેજાજી મહારાજ ની શોભાયાત્રા ના કાર્યક્રમો પણ મોકૂફ રખાયા હતા.
રામદેવપીર અને તેજાજી મહારાજ ની શોભાયાત્રા ના કાર્યક્રમો પણ મોકૂફ રખાયા હતા.
