Tuesday, 08/07/2025
Dark Mode

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા આદિજાતી મંત્રી કુંવરજીભાઈ હળપતિ સમક્ષ આદિવાસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓને મેડિકલમા પ્રવેશ માટે ભરવાની 11000 રૂપિયા ઘટાડવાની માંગ કરી.

July 8, 2025
        22
સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા આદિજાતી મંત્રી કુંવરજીભાઈ હળપતિ સમક્ષ આદિવાસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓને મેડિકલમા પ્રવેશ માટે ભરવાની 11000 રૂપિયા ઘટાડવાની માંગ કરી.

રાજેશ વસાવે :- દાહોદ 

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા આદિજાતી મંત્રી કુંવરજીભાઈ હળપતિ સમક્ષ આદિવાસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓને મેડિકલમા પ્રવેશ માટે ભરવાની 11000 રૂપિયા ઘટાડવાની માંગ કરી.

નવસારી તા. ૭

 આદિવાસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે 11000 રૂપિયા ભરવાના થાય છે તે ગરીબ પ્રજા માટે ખુબ જ વધારે છે આથી સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા રાજ્યકક્ષા આદિજાતી મંત્રી કુંવરજીભાઈ હળપતિ સમક્ષ આ ફી ઘટાડીને 500-1000 ની આસપાસ જ કરી આપવાની માંગ કરી છે.હવે જોવાનું રહ્યું કે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ગરીબ આદિવાસી બાળકોના લાભાર્થે ફી ઘટાડવાની માંગને સ્વીકારે છે કે નહીં તે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!