જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર
-
મધ્યપ્રદેશના પીથમપુરથી અમદાવાદ ખાતે એમ્બ્યુલન્સનો કાફલા કરાયો રવાના
-
ગુજરાત રાજ્યમાં વધતા કોરાના સક્રમણના કેસોના પગલે દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે નવીન એમ્બ્યુલન્સનો કાફલો રવાના કરાયો
-
મધ્યપ્રદેશના પિથમપુરથી આવતી એમ્બ્યુલેન્સ દાહોદ નજીક હોટલ પર રોકાણ આવતી કાલે દાહોદથી અમદાવાદ એમ્બ્યુલન્સનો કાફલો પહોંચશે
-
કોરાના દર્દીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ નવીન એમ્બ્યુલન્સ ગુજરાત માટે રવાના કરાઈ
-
ગુજરાતમાં નવીન 550 થી વધુ એમ્બ્યુલન્સ સુવિધાઓથી સજ્જ બે દિવસમાં અમદાવાદ ખાતે પહોંચશે
-
મધ્યપ્રદેશના પીથમપુરથી અમદાવાદ જતી નવી એમ્બ્યુલેન્સનો કાફલાએ દાહોદના સરસ્વતી હોટલ પર કર્યું રોકાણ