જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.11
દાહોદ જિલ્લામાં આવેલ પાંચ જેટલી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ થતી હોવાનું દાહોદ પુરવઠા વિભાગને જાણ થતાં આ પાંચ દુકાનોની મુલાકાત લેવામાં આવી હતી અને ગેરરીતિ સામે આવતા પાંચ સસ્તા અનાજની દુકાનોના પરવાના ત્રણ માસ માટે રદ કરાતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે 18 જેટલી સસ્તા અનાજની દુકાને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં આવેલ પાંચ જેટલી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ થતી હોવાનું દાહોદ પુરવઠા વિભાગને જાણ થતાં આ પાંચ દુકાનોની મુલાકાત લેવામાં આવી હતી અને ગેરરીતિ સામે આવતા પાંચ સસ્તા અનાજની દુકાનોના પરવાના ત્રણ માસ માટે રદ કરાતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે 18 જેટલી સસ્તા અનાજની દુકાને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.
