જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૧૯
દાહોદમાં આજે વધુ ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૮૪ને પાર થવા પામ્યો છે. આજે ૨૯ લોકોએ હોસ્પિટલમાંથી રજા લેતા એક્ટીવ કેસનો આંકડો ૧૬૪ પર પહોંચ્યો છે.
આજે ૨૨૨ રેપીટ ટેસ્ટ પૈકી ૩ પોઝીટીવ અને ૨૩૮ આરટીપીસીઆર ટેસ્ટ પૈકી ૧૧ એમ કુલ ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે. આ ૧૪ પૈકી ૭ દાહોદના, ગરબાડામાં ૩, દેવગઢ બારીઆ બે, ઝાલોદમાંથી ૧, અને ફતેપુરામાંથી ૧ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ મૃત્યુઆંકડ ૬૬ પર પહોંચી જવા પામ્યો છે.
આજે ૨૨૨ રેપીટ ટેસ્ટ પૈકી ૩ પોઝીટીવ અને ૨૩૮ આરટીપીસીઆર ટેસ્ટ પૈકી ૧૧ એમ કુલ ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે. આ ૧૪ પૈકી ૭ દાહોદના, ગરબાડામાં ૩, દેવગઢ બારીઆ બે, ઝાલોદમાંથી ૧, અને ફતેપુરામાંથી ૧ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ મૃત્યુઆંકડ ૬૬ પર પહોંચી જવા પામ્યો છે.
